Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

નાણા ખાતાના નાયબ સચિવ એસ.વી. પરમારનો જન્મદિન

રાજકોટઃ રાજ્યના નાણા વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના નાયબ સચિવ (સેવા) કક્ષાના અધિકારી શ્રી એસ.વી. પરમારનો જન્મ તા. રર ફેબ્રુઆરી ૧૯૭૪ના દિવસે થયેલ. આજે ૪૬માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ એમ.એ.ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯ ૨૩૨૫૪૭૨૪ મો. ૯૯૭૮૪ ૦૭૦૧૪ ગાંધીનગર

(10:18 am IST)