Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પી.એમ.ઓ.માં ડીરેકટર તરીકે કાર્યરત

રાજકોટ-સુરતના પુર્વ કલેકટર રાજેન્દ્રકુમારને હેપ્પી બર્થ ડે

રાજકોટ, તા., ૧૮: ભારતીય સનદી સેવા (આઇએએસ)ના ર૦૦૪ની બેચના અધિકારીશ્રી રાજેન્દ્રકુમારનો જન્મ તા.૧૮ ફેબ્રુઆરી ૧૯૭૮ના દિવસ થયેલ આજે ૪રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ હાલ ગુજરાતમાંથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર વડાપ્રધાન કાર્યાલયમાં નિયામક તરીકે ફરજ બજાવે છે.

મૂળ હિમાચલ પ્રદેશના વતની શ્રી રાજેન્દ્રકુમાર અગાઉ અમદાવાદ અને ભરૂચમાં  જિલ્લા કલેકટર રહી કેન્દ્રના પર્સનલ એન્ડ ટ્રેનીંગ વિભાગમાં નાયબ સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે. ફોન નં. ૦૧૧-ર૩૦૧૩૦ર૪ મો.૮ર૩૮૯ ૧૧૧૦૦. નવી દિલ્હી. (૪.૧૮)

(4:24 pm IST)