Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ ગણપતસિંહનો જન્મદિન

રાજકોટઃ જીલ્લા ભાજપના કોષાધ્યક્ષ અને સંગઠનના મહારથી શ્રી ગણપતસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. તેઓએ જીવનના ૩૯ વર્ષ પુર્ણ કરીને ૪૦માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. રાજકીય સામાજીક ક્ષેત્રે લોકચાહના ધરાવતા શ્રી ગણપતસિંહ રાજકોટ તાલુકાના ઘંટેશ્વર ગામના વતની છે. (મો.૯૯૭૮૫ ૯૯૦૯૯)

(3:48 pm IST)