Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

પોરબંદરના એડવોકેટ ભરતભાઇ લાખાણીનો જન્મ દિવસ

પોરબંદર : એડવોકેટ ભરતભાઇ લાખાણીનો આજે જન્મદિન છે. તેઓ પપ વર્ષ પુરા કરેલ છે ૧૩૯ વર્ષથી એકધારા એડવોકેેટના પેઢી દર પેઢી વ્યવસાય સાથે સંકળાયેલી સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી જુની ઓફીસ ધરાવતા એડવોકેટ ભરતભાઇ લાખાણી માત્ર વકીલાત ક્ષેત્રે જ નહી પરંતુ સામાજીક ક્ષેત્રે પણ આગવી પ્રતિભા ધરાવે છે. અને પોરબંદરની અનેક સામાજીક તથા ધાર્મિક તથા સેવાકીય સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હોય અને સૌથી જુની લીઓ-પાયોનીયર સંસ્થાના નવરાત્રી આયોજનના પ્રમુખ પ્રણેતા હોવા ઉપરાંત તેમજ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી તરીકે સંસ્થાની પ્રતિષ્ઠા તેમજ સત્યનારાયણ મંદિર, રાધેશ્યામ મંદિર, સન્યાસી આશ્રમ, કેદારેશ્વર મંદિર જેવી ધાર્મિક સંસ્થાઓ સાથે પણ તેઓ જોડાયેલા હોય અને જીવનમાં યોગી થવાને બદલે બીજાને ઉપયોગી થવુ તે રીતે જીવવું, તેવુ માનનારા અને મોટુ મિત્ર સર્કલ ધરાવતા એડવોકેટ ભરતભાઇને તેઓના મો. નં. ૯૮રપ૦ ૧૩૬૭૮ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહેલ છે.

(12:54 pm IST)