Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

સુરેન્દ્રનગરના ''અકિલા'' પત્રકાર ફારૂકભાઇ ચૌહાણનો જન્મદિન

વઢવાણ, તા. ૧૧ :  સુરેન્દ્રનગરના ''અકિલા''ના પત્રકાર ફારૂકભાઇ ચૌહાણનો આજે તા. ૧૧ના રોજ જન્મદિન છે. તેમનો ૪૮મા વર્ષમાં પ્રવેશ થયો છે.

અખબારી વ્યવસાય અને પત્રકારત્વ ક્ષેત્રે તેમના પિતાના પગલે આગળ વધ્યા અને ૧૮ વર્ષની વયે પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું. અખબારનાં માધ્યમથી છેલ્લા ઘણા વર્ષોથી તેઓ લોક સમસ્યાને વાચા આપી રહ્યા છે.

ફારૂકભાઇને પરિવારજનો ભાઇ જાહિદભાઇ ચૌહાણ, બહેન ફિરદોષ, બનેવી આશિકભાઇ ફિરોજાબેન, અંજુમબેન, શબનમબેન, ફઝલભાઇ સહિત સગા સ્નેહીજનો મો. ૯૮ર૪૮ ૩ર૦ર૦ ઉપર જન્મદિનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:45 pm IST)