Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

બેંક ઓફ બરોડાના નિવૃત્ત મેનેજર શશીકાન્તભાઇ વોરાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૩૦ : બેંક ઓફ બરોડાના નિવૃત મેનેજર શશીકાન્તભાઇ આર. વોરાનો આજે જન્મ દિવસ છે. નિવૃત્તિ બાદ પાંજરાપોળ અને જૈન ભવન જેવી સંસ્થાઓ સાથે જોડાઇને જીવદયા, સામાજીક સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. આજે જન્મ દિવસે સ્વેચ્છાએ તમામ સંસ્થાઓ પરથી હોદા છોડવાની નિર્ણય જાહેર કરેલ છે. યશસ્વી જીવનના ૭૬ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે તેઓને ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો.૯૪૨૮૨ ૦૧૦૮૭ છે.

(3:07 pm IST)