Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાડકરનો જન્મદિન

રાજકોટ : અરવલ્લી જિલ્લાના કલેકટર શ્રી અમૃતેશ કાલીદાસ ઔરંગાબાડકરનો જન્મ તા.ર૯ જુન ૧૯૮૯ના દિવસે થયેલ. આજે ૩રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના પુણેના વતની અને ર૦૧રની બેચમના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ ભૂતકાળમાં ભાવનગરના મહુવામાં પ્રાંત અધિકારી, છોટાઉદેપુરમાં જિલ્લા વિકાસ અધિકારી, વડોદરામાં પ્રાદેશિક નગરપાલિકા કમિશનર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦ર૭૭૪-રપ૦ર૦૦, મો. ૯૯૭૮૪ ૦પ૯૩પ , મોડાસા

(10:30 am IST)