Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

આદિજાતિ વિકાસ વિભાગના સંયુકત સચિવ વાય. બી. પટેલનો જન્મદિન

રાજકોટ : આદિજાતિ વિકાસ વિભાગમાં સંયુકત સચિવ (સચિવાલય કેડર) કક્ષાએ ફરજ બજાવતા શ્રી વાય. બી. પટેલનો જન્મ તા. ૧ ડીસેમ્બર ૧૯૬૪ના દિવસે થયેલ. આજે પ૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આ  અગાઉ શહેરી વિકાસ વિભાગમાં ફરજ બજાવતા હતાં. વાણીજય સ્નાતક છે.

મો. ૯૮રપ૩ ૮૦૦૭ ગાંધીનગર

(11:35 am IST)