Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ગીર -સોમનાથ જીલ્લા આરટીઓ અધિકારી ઉદયભાઇ કારેલીયાનો જન્મદિન

પ્રભાસ પાટણ : ગીર સોમનાથ જીલ્લાના આરટીઓના વડા અધિકારી રીજીયોનલ આસી. ટ્રાન્સપોર્ટ ઓફીસર ઉદયભાઇ કારેલીયા જીંદગીના ૪૧ વરસ પૂર્ણ કરી ૪૨માં વરસમાં પ્રવેશે છે.

મુળ જૂનાગઢના વતની અને ભુજ ખાતે માસ્ટર ઓફ એન્જીનીયરીંગનો તેજસ્વી અભ્યાસ પૂર્ણ કરી ૨૦૧૩માં વડોદરા ખાતે પ્રથમ નિમણુક પછી વલસાડ અને હાલ ગીર સોમનાથ જીલ્લા આર.ટી.ઓ.ના વડા અધિકારી તરીકે કાર્યરત છે. તેઓના જન્મદિન પ્રસંગે ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છા વરસાદ મો. ૭૪૯૦૮ ૪૫૧૫૦ ઉપર થઇ રહી છે.

(11:42 am IST)