Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મંત્રી જગદીશ વિશ્વકર્માના અંગત સચિવ અજય પટેલનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના સહકાર, મીઠા ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, પ્રોટોકોલ, છાપકામ વગેરે વિભાગોના રાજ્‍ય કક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી અજય પટેલનો જન્‍મ તા. ૧૯ જાન્‍યુઆરી ૧૯૬૭ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી છે. આ અગાઉ તત્‍કાલીન ગ્રામ વિકાસ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા હતા.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૭૬૧૬,

મો. ૯૯૭૮૪ ૦૭૬૨૭ ગાંધીનગર

(1:39 pm IST)