Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

જુનાગઢઃ પૂ. મણીરામબાપાનો આજે જન્મદિન

જુનાગઢઃ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા અને ઉગમફોઝના પ્રગટ આનંદ દાતા સદ્દગુરૂ મણીરામબાપાનો આજે પ્રાગટયદિન છે હાલારના મેઘપર ગામે વિપ્ર વશરામબાપુ શિલુના ધર્મપત્ની પુ. ડાયાબેનના કુખે તા.૩/૧ર/પ૯ ના રોજ એક તેજસ્વી બાળકનો જન્મ થયેલ જે યુવાન હતા સદ્દગુરૂ શ્રી શાંતીરામબાપાની કૃપા અને આશિર્વાદથી ગુરૂતત્વ પામી સદ્દગુરૂશ્રી શ્રી મણિરામબાપા આજે ૬૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે તેમને જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(1:10 pm IST)