Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ક્રિએટીવ ગ્રુપના સ્થાપક પ્રમુખ નિલેશપુરી ગોસ્વામીનો આજે જન્મદિવસ

રાજકોટઃ ક્રિએટીવ ગ્રુપના સ્થાપક પ્રમુખ નિલેશપુરી એન. ગોસ્વામીનો આજે જન્મદિવસ છે. તેઓ વૈદેહી ફાઉન્ડેશન, સુંદરમ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન પદે, દશનામ ગોસ્વામી સમાજની માતુસંસ્થા મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ-ગુજરાતના તેઓ પ્રદેશ મહામંંત્રી તથા બેડીપરા, કિશાન મંદિરના આધ્યાત્મિક ગુરૂગાદીના મુખ્ય મહંત પદ પર હોય સમાજના ઉત્થાનના કાર્યો કરી રહયા છે. મો.૯૮૨૫૨ ૭૩૪૭૬

(2:35 pm IST)