Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ધુનડાના શાસ્ત્રી ભાવેશભાઇ શીલુનો આજે જન્મ દિવસ

જુનાગઢ તા. રપઃ જામજોધપુર તાલુકાના ધુનડા સતપુરણદાસ આશ્રમના સંસ્થાપક પુ. જેન્તિરામ બાપાના પુત્ર શાસ્ત્રી ભાવેશભાઇ શીલુનો આજે ૪૧મો જન્મ દિવસ છે.

પુ. જેન્તિરામ બાપાના આશિર્વાદથી આશ્રમમાં અનેક પ્રકારની સેવા આપતા ભાવેશભાઇ પુ. બાપાના શિષ્ય હોવાને નાતે અધ્યામિક રીતે જ્ઞાન ધરાવે છે અને શાસ્ત્રો પુરાણોનું પણ વિશેષ જ્ઞાન અનુભવના આધારે સત્સંગનો પણ લાભ આપે છે. તેઓ ૪૦ વર્ષ પુરા કરી ૪૧માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના મો. નં. ૯૮૭૯પ ૪૧૮પપ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:26 am IST)