Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓખનો જન્મદિન

રાજકોટ : મુળ મહારાષ્ટ્રના પુનાના વતની, અમરેલીના જિલ્લા કલેકટર શ્રી ઓખ આયુષ સંજીવનો જન્મ તા. ૧૬-૧૧-૧૯૮૫ના દિવસે થયેલ. આજે ૩૫ માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓ ૨૦૧૧ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભુતકાળમાં મહેસાણામાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર, નર્મદામાં મદદનિશ કલેકટર, ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચુકયા છે. ફોન નં. ૦૨૭૯૨-૨૨૨૩૦૭, મો.૯૯૭૮૪ ૦૬૨૦૨ ગાંધીનગર

 

(11:39 am IST)