Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પત્રકાર નિરાલી પારેખનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૧ : પત્રકારત્વનો બહોળો અનુભવ ધરાવતા આઝાદ સંદેશના વરીષ્ઠ મહિલા પત્રકાર કુ. નિરાલીબેન પારેખનો આજે જન્મ દિવસ છે. જૈન વિઝન કમીટીમાં તેમજ અનેક સંસ્થાઓમાં કમીટી મેમ્બર તરીકે કાર્યરત નિરાલીબેને પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ ઉપર એમ.ફીલ કરેલ છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૪૨૬૯ ૧૫૦૦૭ છે.

(3:20 pm IST)