Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

નાગરિક પુરવઠા વિભાગના નાયબ સચિવ પી.આર. પંચાલનો જન્મદિન

રાજકોટ તા. ૯ : રાજયના નાગરિક પુરવઠા વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી પંકજ આર.પંચાલનો જન્મ તા.૯ નવેમ્બર ૧૯૬૬ના દિવસે થયો હતો. આજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ગ્રાહકોને લગતી  બાબતની કામગીરી સંભાળી રહ્યા  છે. ભૂતકાળમાં સામાન્ય વહીવટ વિભાગમાં તેમજ રાજય સરકારના પ્રધાનનો માયાબેન કોડનાની, સૌરભ પટેલ અને દિલીપભાઇ ઠાકોરના અંગત સચિવ તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૧૧૬૭

મો. ૯૯૭૮૪  ૦ ૬૮પ૭ ગાંધીનગર

(4:00 pm IST)