Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

કિશોર વાઘેલાનો આજે જન્મદિવસ

રાજકોટઃ સામાજીક કાર્યકર શ્રી કિશોરભાઇ અમુભાઇ વાઘેલાનો આજે જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૩૩ વર્ષ પૂર્ણ કરી ૩૪માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓને મિત્રવર્તુળ તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહયો છે. (મો.૯૯૨૪૩ ૬૦૪૩૮)

(4:13 pm IST)