Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

વેરાવળ સીટી મામલતદાર ચાંદેગરનો આજે જન્મદિવસ

 પ્રભાસપાટણ તા.૮: વેરાવળ સીટી મામલતદાર હરસુખભાઇ ચાંદેગરા આજે તારીખ ૮ નવેમ્બરના રોજ તેમની સફળત્રમ જીંદગીના પ૬ વર્ષ પૂરા કરી પ૭માં વર્ષમાં પ્રવેશે છ.ે

જૂનાગઢ પાસેના વંથલી ગામ નજીકના  અખા ગામે તા.૮/૧૧/૧૯૬૩ ના રોજ જન્મેલા તેઓ ૧૯૮૪ માં મામલતદાર કચેરી જૂનાગઢ ખાતે જોડાઇ છેલ્લા ૩પ વર્ષથી જૂનાગઢ મામલતદાર-કલેકટર કચેરી ખાતે સફળ સુંદર કામગીરી બજાવેલ છે. તેઓ જૂનાગઢ જીલ્લા હોમ બ્રાન્ચ નાયબ મામલતદાર હતા જેમને પ્રમોશન મામલતદાર તરીકે મળતા વેરાવળ સીટી મામલતદાર તરીકેથયેલ છે.

તાજેતરના વાવાઝોડામાં તેઓનું આગોતરૂ આયોજન-સંકલન ર્દીધ દ્રષ્ટી ઉપલી અધિકારીઓનું માર્ગદર્શન શ્રેષ્ઠ સ્ટાફ તેમજ ગ્રામ્ય મામલતદાર સહિત સૌના સહકારથી તેમના જન્મદિને ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા તેમના મો.નં. ૯૪ર૬૯ ૧ર૦૦પ ઉપર થઇ રહેલ છે.

(11:35 am IST)