Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ગૃહ વિભાગના નાયબ સચિવ એન.જે. જાનીનો જન્મદિન

રાજકોટ : રાજ્યના ગૃહ વિભાગમાં નાયબ સચિવ (હોમગાર્ડઝ) તરીકે ફરજ બજાવતા શ્રી એન.જે.જાનીનો જન્મ તા. ૪ ડીસેમ્બર ૧૯૭૨ના દિવસે થયેલ. આજે ૪૯માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ સ્નાતકની પદવી ધરાવે છે. અગાઉ શિક્ષણ, સાયન્સ ટેકનોલોજી વિભાગમાં ફરજ બજાવી ચૂકયા છે. (૨૨.૧૧)

ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૩૫૮

મો. ૯૪૨૬૭ ૦૦૮૦૪ અને ૯૯૭૮૪ ૦૦૬૩૦ ગાંધીનગર

(10:25 am IST)