Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણીનો આજે જન્‍મ દિવસ

રાજકોટ : આજરોજ જાણીતા એડવોકેટ ગૌરાંગભાઇ ગોકાણીનો આજરોજ તા. ૧ર એપ્રિલના જન્‍મ દિવસ છે. ગૌરાંગભાઇ છેલ્લા ચારેક વર્ષથી રાજકોટ શહેર ખાતે સૌરાષ્‍ટ્રના ખ્‍યાતનામ ધારાશાષાી સ્‍વ. અભયભાઇ ભારદ્વાજ સાથે પ્રેકટીસ કરેલ છે અને એ. જી. ભારદ્વાજ એસોસીએસ્‍ટ સાથે સંકળાયેલ છે. ગૌરાંગભાઇ ફોજદારી પ્રેકટીસ કરે છે. અને અસંખ્‍ય કેસોમાં બચાવ પક્ષે જીત પ્રાપ્ત કરેલ છે. ફોજદારી દિવાની તથા રેવન્‍યુના પણ અસંખ્‍ય કેસોમાં લડત આપી જીત મેળવેલ છે. યુવા એડવોકેટ ગૌરાંગભાઇએ નારકોટીકસના કેસમાં ખૂન જેવા ગંભીર અસંખ્‍ય ગુન્‍હાઓમાં જીત મેળવેલ છે. અને ગૌરાંગભાઇ લોહાણા રઘુવંશી સમાજમાં પણ ઘણા વર્ષથી પોતાની સેવા આપી રહ્યા છે. રાજકોટ જયુડીશયલ લેઇલ એઇડ ડીપાર્ટમેન્‍ટમાં હાલમાં તાજેતરમાં નિમણુક પામેલ હોય.

આજરોજ તેમનો જન્‍મ દિવસ હોવાથી વકીલ-મીત્રો તથા સમાજના આગેવાનો તથા કુટુંબીજનો તરફથી તેમના મો. નં. ૯૦૩૩૧ ૩૩૩૦૩ ઉપર શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે.

(5:05 pm IST)