Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

વિરપુર જલારામ ધામના પત્રકાર મનીષ ચાંદ્રાણીનો જન્મદિવસ

વિરપુર (જલારામ) તા. ૧૯ :.. વિરપુર જલારામધામમાં રઘુવંશી સમાજમાં ૧૯-૪-૭૮ ના રોજ જન્મેલ મનીષ ચાંદ્રાણીનો આજે જન્મ દિવસ છે. વિવિધ સામાજીક સંસ્થા સાથે જોડાઇ ને સેવાકીય પ્રવૃતિ તેમજ પ્રિન્ટ મીડીયા સાથે ૧૩ વર્ષની નાની વયથી જ છેલ્લા ર૮ વર્ષથી સંકળાયેલ વિરપુર પત્રકાર મીડિયા સંઘના મેમ્બર છે. બહોળો મીત્ર વર્ગ, અધિકારી વર્ગ, બીન અધિકારી વર્ગ, સગા-સ્નેહીઓ તેમના જન્મ દિવસે મો. ૯૩ર૮૧ ૮૪૬રપ પર જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(12:24 pm IST)