Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

આણંદના નારી રત્ન શ્રીમતી મનીષા સોલંકીનો જન્મ દિવસ

ભાવનગર : જેમના ઘરમાં પ્રેમસ્વરૂપ પ્રભુની પ્રાણપ્રતિષ્ઠા થઇ છેં, જેમનુ માનવતાનાં મંદિરમાં રૂપાંતરીત થયું એવા આણંદના નારી રત્ન શ્રીમતી મનીષા બહેન કે. સોલંકીનો કાલે તા. ૨૦ શનિવારના જન્મ દિવસ છે.

તેઓના જન્મદિને મો. ૭૫૬૭૭૩૬૭૫૮ ઉપર એડવાનસ શુભેચ્છા પ્રાપ્ત થઇ રહી છે.

(4:13 pm IST)