Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ભાવનગરના પત્રકાર-લેખક મનીષ પી. દવેનો જન્મદિવસ

ભાવનગરઃ. ભમતા જોગી તરીકે ઓળખાતા ભાવનગરના યુવા પત્રકાર, લેખક મનીષ પી. દવેનો આજે ગુરૂવાર તા. ૧૮-૪-૨૦૧૯ના જન્મ દિવસ છે.

સમગ્ર ભારત પરિભ્રમણ કરતા મનીષ પી. દવે સંતો, મહંતો, કથાકારો, કલાકારો, આશ્રમો વિશે માત્ર નિમિત બની અખબારો-મેગેઝીનોમાં કલમ દ્વારા પ્રકાશ પાથરી રહ્યા છે. દૂરંદેશી ચાતુરી દાખવીને સમાજના હીતની વાતોને મોખરે રાખવી સચ્ચાઈ, સન્મતિ અને સમાજ સુખના આદર્શોને કયારેય અળગા કર્યા નથી. મનીષ પી. દવે રાજકોટના હાસ્ય કલાકાર સ્વ. કિરીટભાઈ બી. વ્યાસના ભાણેજ છે. મનીષના પ્રાદુર્ભાવોત્સવની રળીયામણી ઘડીએ કલમ પીપાસુઓ મો. ૯૪૨૬૮ ૩૦૩૬૮ તથા ઈ-મેઈલઃ manishdave1461@gmail.com દ્વારા આશિર્વાદની ઝડી વરસાવી રહ્યા છે.

(11:56 am IST)