Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

જેતપુરના સ્ટેજ સંચાલક અનીલ લાખાણીનો જન્મદિન

(નીતિન વસાણી દ્વારા) નવાગઢ, તા. ૧૩ :. જેતપુરના યુવા રઘુવંશી અને સૌરાષ્ટ્રના જાણીતા સ્ટેજ સંચાલક અનિલભાઈ લાખાણીનો આજે જન્મ દિવસ છે.  આતુરતાને આવકારનુ વાતાવરણ સર્જે છે અને આવુ સુંદર વાતાવરણ સર્જવામાં અનીલ લાખાણીનો કોઈ જોટો જડે તેમ નથી. કાર્યક્રમનું સંચલન હોય કે મુશાયરો ઘેર રૂડો અવસર હોય સ્ટેજ ઉપર કાયમ છવાયેલા અનીલનભાઈને મો. નં. ૯૮૨૫૬ ૬૮૬૫૧ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(3:47 pm IST)