Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

રોજગાર તાલીમના અધિક નિયામક કે.વી. ભાલોડિયાનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના રોજગાર અને તાલીમ નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી કે.વી. ભાલોડિયાનો જન્મ તા. ૧૦ એપ્રિલ ૧૯૬૭ના દિવસે થયેલ. આજે ત્રેપનમાં વર્ષની કેડીએ કદમ માંડયા છે.

મૂળ મહુવા (ભાવનગર)ના વતની શ્રી કે.વી. ભાલોડિયા એમ.એસસી., એલ.એલબી.ની પદવી ધરાવે છે. અગાઉ અમદાવાદમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વીરમગામ અને કલોલમાં પ્રાંત અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. હાલ આંધ્રપ્રદેશમાં ચૂંટણી નિરીક્ષક તરીકે ફરજ પર છે.

ફોન નં. ૦૭૯ ૨૩૨૫૦૮૭૫ મો. ૯૯૯૮૯ ૬૬૧૨૪ ગાંધીનગર

(11:44 am IST)