Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

જુનાગઢઃ યુવા અગ્રણી નિહાર જોષીનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ પોરબંદર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતીના યુવા અગ્રણી નિહાર વિજયભાઇ જોષીનો આજે રર મો જન્મદિવસ છે.

પોરબંદર કમલાબાગ પો.સ્ટે.માં ડી. સ્ટાફ  ફરજ બજાવતા વિજયકુમાર જેન્તીલાલભાઇ જોષી અને ક્રિષ્નાબેનને ત્યાં ર૧ વર્ષ પહેલા જન્મેલ નિહાર અભ્યાસમાં ખુબ નિપુણ રહી બીએસસીની પરીક્ષા અંગે તૈયારી કરી રહયા છે. બહોળો ચાહક વર્ગ ધરાવતા નિહારને આજે જન્મદિન નિમીતે તેમના શુભેચ્છકો મો.નં. ૮પ૧૧૪ પ૬૪૪૪ ઉપર શુભેચ્છા પાઠવી રહેલ છે.

(12:54 pm IST)