Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

જળસંપત્તિ વિભાગના નાયબ સચિવ એમ.ટી. શાહનો જન્મદિન

રાજકોટઃ. નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી એમ.ટી. શાહનો જન્મ ૧૯૬૦ના વર્ષની ૧૭ ઓકટોબરે થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વિજ્ઞાન સ્નાતક છે. આ અગાઉ મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા હતા.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૬૫૯,

મો. ૯૮૯૮૦ ૫૩૮૭૬ - ગાંધીનગર

(3:55 pm IST)