Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રાજપૂત કરણી સેનાનાં રાજકોટ જીલ્લાનાં પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાનો જન્મ દિવસ

રાજકોટ :.. ક્ષત્રીય સમાજના રાષ્ટ્ર વ્યાપી સંગઠન શ્રી રાજપૂત કરણી સેનાનાં રાજકોટ જીલ્લાનાં પ્રમુખશ્રી કૃષ્ણસિંહ જાડેજા (મોડપર) નો આજે જન્મ દિવસ છે. તેઓ રકતદાન સહિતના સેવાકીય કાર્યો કરે છે.  શ્રી આશાપુરા પદયાત્રી સંઘ આમરણ ખાતે છેલ્લા ૧૦ વર્ષથી ચલાવી સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે. (મો. નં. ૯૮૯૮પ ૦૦૮૦૦)

(3:46 pm IST)