Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

અશોકભાાઈ થુલેટીયા અને ઉપસરપંચ જેન્‍તીભાઈ મકવાણાનો જન્‍મદિવસ

ઠેબચડા ગ્રામ પંચાયતના સરપંચ

રાજકોટઃ ઠેબચડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અશોકભાઈ થુલેટીયા (મો.૯૯૧૩૫ ૩૬૦૦૪) અને ઉપસરપંચ શ્રી જેન્‍તીભાઈ મકવાણા (મો.૮૨૩૮૯ ૫૯૩૦૦)નો આજે જન્‍મદિવસ છે. બન્‍ને જીવનના ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭માં વર્ષમાં પ્રવેશી રહયા છે. અશોકભાઈ અને જેન્‍તીભાઈને લવજીભાઈ ચાવડા, પ્રવિણભાઈ થોરીયામોર, વિજયભાઈ સરવૈયા, રમેશભાઈ દુમાદીયા, ભરતભાઈ મકવાણાએ શુભેચ્‍છા પાઠવી છે.

(4:11 pm IST)