Gujarati News

Gujarati News

News of Friday, 17th March 2023

છગનભાઇ પટોળીયાનો જન્‍મદિવસઃ ૬૭માં પ્રવેશ

રાજકોટઃ મૂળ કોટડાસાંગાણી નિવાસી હાલ રાજકોટ રહેતા છગનભાઇ સી. પટોળીયાએ જીવનના ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭માં વર્ષમાં પ્રવેશ કરેલ છે તેઓ વિ.હિ.પ. સાથે ૨૦૦૨ થી ૨૦૧૪ , અંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ  પરિષદ માં ૨૦૧૬ થી ૨૦૨૨ સુધી જોડાયેલ  તથા  બીજેપી સાથે ૧૯૮૦ થી ૨૦૨૨ સુધી પણ પોતાની જવાબદારી નિભાવેલ. તેમને ૯૦૬૭૪ ૫૪૩૮૨ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે

(1:50 pm IST)