Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

શિક્ષણ વિભાગના સંયુક્‍ત સચિવ જયશ્રીબેન દેવાંગનનો જન્‍મદિન

રાજકોટ : રાજ્‍યના શિક્ષણ વિભાગમાં સંયુક્‍ત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રીમતી જયશ્રીબેન દેવાંગનનો જન્‍મ તા. ૧૬ માર્ચ ૧૯૬૪ના દિવસે થયેલ. ૬૦માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. ભુતકાળમાં સૌરાષ્‍ટ્ર સિંચાઇ વિભાગમાં અધિક કલેકટર, ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીનાં નિયામક સર્વશિક્ષાના સંયુક્‍ત નિયામક વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂક્‍યા છે. તેણી ૨૦૧૨ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

મો ૯૮૨૫૦ ૦૦૯૬૧ ગાંધીનગર.

(11:54 am IST)