Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

ગીર સોમનાથ જીલ્લાના યુવા વેપારી અનિષ રાચ્‍છનો જન્‍મદિન

પ્રભાસપાટણ, તા.૧૬: ગીર સોમનાથ જિલ્લાના યુવા વેપારી અનિષ નોતમલાલ રાચ્‍છ નો આજે જન્‍મદિવસ છે નાની ઉંમરથી ઓમ પબ્‍લીસિટીના વ્‍યવસાય ક્ષેત્રે સક્રિય રહી આજે ઓમ લાઇફ સ્‍ટાઇલ નામથી શોરૂમની સફળતા સાથે અનેક સેવાકીય પ્રવળતિઓ અને સગપણ કાર્યો કરવામાં માહીર એવા અનિષએ શ્રી લોહાણા મહાજન સગપણ સમિતિની સ્‍થાપના થકી સમાજમાં અતિ કઠીન બનેલ સગપણ કાર્યને સરળ કરવા પહેલ ઉપડેલી શ્રી લોહાણા મહાજન વેરાવળ, શ્રી લોહાણા મહાપરિષદની લગ્ન વિષયક સમિતિ તેમજ પર્યાવરણ સમિતિમા તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજ ઈન્‍ડીયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખામા સક્રિય છે. તદુપરાંત શ્રી રામ ગૌ સેવા મંડળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સોશ્‍યલ એકટીવિસ્‍ટ તરીકે તેમજ આરટીઆઇ એક્‍ટીવિસ્‍ટ ઓરગેનાઇઝેશન સાથે જોડાયેલા છે. તેમનિ સેવાકીય પ્રવળત્તિઓ માટે વર્લ્‍ડ હ્યુમન રાઇટ્‍સ કમિશન દીલ્‍હી દ્વારા ૨૦૨૦મા ડોક્‍ટરેટ પદવી એનાયત કરવામાં આવેલી.ર્.ં

ગીર સોમનાથ જિલ્લામાં સમાજીક, આરોગ્‍ય, શિક્ષણ ક્ષેત્રમાં નીડર, નિષ્‍પક્ષ, અને નિષ્ઠાથી જ્ઞાતિ જાતિથી પરે રહી ગૌસેવા,બ્‍લડ સેવા,થેલેસીમિયા મેજર બાળકોની વાહરે હંમેશ માટે રહેતા અને પત્રકારત્‍વ ક્ષેત્રમાં સર્વયન્‍સ વોઈસ (પોલીસનિ કામગીરીને વાંચા આપતુ ઈ પેપર), સંવેદના અબોલ જીવોની, વોઇસ ઓફ રઘુવંશ તેમજ લોહાણા પત્રિકામા પ્રેસ પ્રતિનિધિ તરીકે સેવા આપી રહ્યા છે.

ર્ંતેમના પત્‍ની ચેતનાબેન પણ તેમના કાર્યોમા સહયોગ આપે છે. જ્‍યારે પુત્ર હેનિલ પણ ઘણી પ્રવળતિઓમા સક્રિય છેર્.ં

ર્ંઅનિષને આજના તેમના જન્‍મદિવસ નિમિત્તે મિત્રો તથા તોહીજનો મો. નં ૯૮૯૮૦૪૨૦૪૨ પર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(11:21 am IST)