Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

માહિતી અધિકાર કમિશનર વિરેન્દ્ર પંડ્યાનો જન્મદિન

રાજકોટઃ સ્‍ટેટ ઇન્‍ફોર્મેશન કમિશનર (આર.ટી.ઇ.) તરીકે ફરજ બજાવતા શ્રી વિરેન્‍દ્ર પી. પંડયાનો જન્‍મ તા. ૧૫ માર્ચે ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ૬૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે સચિવાલય કેડરમાં સેકશન અધિકારીથી અધિક સચિવ પદ સુધી કામગીરી કરેલ. એક સમયે તાત્‍કાલીન નાયબ મુખ્‍યમંત્રી શ્રી નિતીન પટેલના અંગત સચિવ  હતા. નિવૃત પછી માહિતી આયોગમાં સેવા આપી રહ્યા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૨૭૦૨

મો. ૯૩૨૭૦ ૧૯૪૯૫ ગાંધીનગર

(1:34 pm IST)