Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જુનાગઢઃ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘનાં પૂર્વ મંત્રી કેતનભાઇ બોરીસાગરનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૩ :.. સમસ્‍ત બ્રહ્મ સમાજનું ગૌરવ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિન સેવા સંઘના પૂર્વ મંત્રી અનેક ધાર્મિક અને સામાજિક સંસ્‍થાઓ સાથે જોડાયેલા જીવ દયાપ્રેમી હસમુખા અને મળતાવાળા સ્‍વભાવના કેતનભાઇ બોરીસાગર આજે ૧૩ માર્ચના રોજ પ૧માં વર્ષમાં પ્રવેશ કરે છે.

તેમને સ્‍નેહીજનો તરફથી જન્‍મ દિવસની  શુભકામનાઓ મળી રહી છે. નંબર મો. ૯૮રપ૩ ૮૬રર૭

(1:29 pm IST)