Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસીના મંત્રી રાજેન્દ્રસિંહ પરમારનો જન્મદિન

રાજકોટ, તા. ર૭ : રાજકોટ મહાનગરમાં નિવાસી કરતા પરમાર ક્ષત્રિય સમાજ મૂળ ચોવીસી રાજકોટના માનદમંત્રી રાજેન્દ્રસિંહ જે. પરમારનો જન્મદિન છે. ૬રમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. રાજેન્દ્રસિંહ પરમાર રાજશકિત ક્ષત્રિય યુવક મંડળ બ્રહ્મસમાજ ચોકના પ્રમુખ તરીકે છેલ્લા ૭ વર્ષથી સેવા આપી રહ્યા છે. સ્થાપનાકાલથી મંત્રી તરીકે ૧ર વર્ષ સેવા આપેલ. ભોજ જનકલ્યાણ સેવા સમિતિના પ્રદેશ સંગઠન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. ખેતીવાડી ખાતાના યુનિયનમાં સહમંત્રી તરીકે પણ સેવા આપેલ. તેમજ રાજકોટ પરમાર ક્ષત્રિય સમાજમાં છેલ્લા ર૩ વર્ષથી સેવા આપી રહ્યા છે. તેમના મો. ૯૯રપર ૪૮રપ૯ છે.

(4:15 pm IST)