Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

યોગેશભાઈ શાહનો આવતીકાલે જન્મદિન

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ મહાજનની પાંજરાપોળના શ્રી યોગેશભાઈ શાહનો કાલે જન્મદિન છે. તેઓ સ્વતંત્ર સેનાની, જીવદયાના હિમાયતી સ્વ.રતિલાલ એ. શાહના પુત્ર હાલ ઘી કાંટા રોડ ઉપર ખટાઉ સાડીનો વ્યવસાય કરે છે, તેઓ છેલ્લા ૩૫-૪૦ વર્ષથી રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ સાથે જોડાયેલ છે. હાલમાં સ્વધર્મી બંધુ રાહત સમિતિ તેમજ ઋષભદેવ સ્થાનકવાસી જૈન સંઘ અને સ્વસ્તિક કો.ઓ. હા. સો.માં માનદ ઉપપ્રમુખપદે સેવા આપી રહેલ છે. મો.૮૯૦૫૧ ૦૩૫૧૦.

(3:46 pm IST)