Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

આરસીસી બેન્‍કના ડીરેકટર રણજીતભાઈ વાઘેલાનો કાલે જન્‍મ દિવસ

રાજકોટ,તા.૨૯: રાજકોટ કોમર્શિયલ કો. ઓપરેટીવ બેન્‍કના ડિરેકટર અને ભીલ સમાજના અગ્રણી રણજીતભાઈ વાઘેલાનો કાલે તા.૩૦ના રામનવમી દિવસે જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૬૮ વર્ષ પૂર્ણ કરી ૬૯માં વર્ષમાં પ્રવેશ કરશે. મો.૯૪૮૪૮ ૮૪૦૭૭

(12:06 pm IST)