Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

રાજકોટના એક સમયના જિલ્લા પુરવઠા અધિકારી ગુજરાતના માહિતી નિયામક આર. કે. મહેતાનો જન્‍મદિન

રાજકોટ : ગુજરાતના માહિતી વિભાગના નિયામક શ્રી રાજેષ કે. મહેતાનો જન્‍મ તા. ૨૦ માર્ચ ૧૯૬૫ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મુંબઇના વતની અને ૨૦૧૧ની બેચના આઇ.એ.એસ કેડરના અધિકારી છે. ભૂતકાળમાં રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી, મેટ્રો લીન્‍ક રેલ પ્રોજેકટમાં અધિક કલેકટર અમદાવાદ મ્‍યુ. કોર્પોરેશનમાં ડે. કમિશનર તરીકે ફરજ બજાવી હતી. મો. ૯૮૫૨૫ ૫૭૬૭૭ ગાંધીનગર

(1:38 pm IST)