Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

કારડીયા રાજપુત છાત્રાલયના પ્રમુખ મનોજસિંહ ઝાલાનો જન્મદિવસ

રાજકોટ તા.૭: ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ છાત્રાલયના પ્રમુખ મનોહરસિંહ ઝાલાનો જન્મદિવસ  છે. સમાજના નાના તથા મધ્યમ ગરીબ વર્ગના પરિવારને તેમના દ્વારા થતી કોઇ પણ મદદ , સલાહ - સુચન આપતા રહેતા મનોજસિંહ ઝાલા મળતાવ સ્વભાવ બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. આજે ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે. તેમના મો. ૯૭૨૫૮ ૯૪૫૦૮ છે.

(11:26 am IST)