Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

જન્મભૂમિ માણાવદર,કર્મભૂમિ ગાંધીનગર

નર્મદા જળસંપતિના ડે.સેક્રેટરી એચ.બી.મારડિયાનો જન્મદિન

રાજકોટઃ નર્મદા,જળસંપતિ,પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં કાર્યરત સચિવાલય કેડરના નાયબ સચિવ કક્ષાના અધિકારી શ્રી એચ.બી.મારડિયાનો જન્મ તા.૬ ડીસેમ્બર ૧૯૬૪ના દિવસે થયેલ. આજે પ૬માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ વિજ્ઞાન ક્ષેત્રે બી.એડ.ની પદવી ધરાવે છે. મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદરના વતની છે.

ફોન.નં.૦૭૯-૨૩૨૫૧૭૩૩ મો.૯૯૭૮૪ ૦૬૯૪૬ - ગાંધીનગર

(3:41 pm IST)