Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

આઇ.એ.એસ.કેડરના અધિકારી જી.એસ.પરમારનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલોપમેન્ટ રેસીડેન્સીયલ એજ્યુકેશન ઇન્સ્ટીયુશન સોસાયટીના વહીવટી નિયામક શ્રી જી.એસ.પરમારનો જન્મ તા.ડીસેમ્બર ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહેસાણા પંથકના વતની છે. અગાઉ સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી, અમદાવાદ આર.ટી.ઓ, ડો.આંબેડકર અંત્યોધ્ય વિકાસ નિગમમાં મેનેજીંગ ડીરેકટર, વગેરે પદ પર રહી ચૂકયા છે. આઇ.એ.એસ. કેડર (૨૦૧૦)માં આવ્યા પછી પ્રથમ જન્મદિન આવ્યાં છે. મો.૯૭૩૭૨ ૯૦૨૨૫ - ગાંધીનગર

(12:31 pm IST)