Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

સામાજિક ન્‍યાય અધિકારિતા મંત્રીના પી.એસ.આર.જી. જોષીનો જન્‍મદિન

રાજકોટ : સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગના કેબીનેટ પ્રધાન ઇશ્વરભાઇ પરમારના અંગત સચિવ ડો. આર.જી. જોષીનો જન્‍મ તા. ૧૭ ઓગષ્‍ટ ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશી રહયા છે. તેઓ સચિવાલય કેડરના અધિક સચિવ કક્ષાના અધિકારી છે. બી.એસસી.પી.એસ.ડીની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૨૭૩

મો. ૯૯૭૮૪ ૦૫૮૯૧ ગાંધીનગર.

(11:50 am IST)