Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

આરોગ્‍ય કમિશનર અગ્રસચિવ ડો. જયંતી રવિનો જન્‍મદિન

રાજકોટ : આરોગ્‍ય, તબીબી સેવા અને તબીબી શિક્ષણના વિભાગના અગ્રસચિવ તથા કમિશનર ડો. જયંતી રવિનો જન્‍મ તા. ૧૭ ઓગષ્‍ટ ૧૯૬૭ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશી રહયા છે. તેણી અગાઉ પંચમહાલ જિલ્લા કલેકટર, સુરતમાં મ્‍યુનિસિપલ કમિશનર, રાજયમાં શાળાઓ માટેના કમિશનર, ઉચચ શિક્ષણ કમિશનર, ગ્રામ વિકાસ કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. મૂળ તામીલનાડુના વતની છે.

ફોનનં. ૦૭૯-૨૩૨૫૩૨૭૧

મો. ૯૯૭૮૪ ૦૬૦૧૮ ગાંધીનગર.

(11:50 am IST)