Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

યુવા ભાજપ કન્વીનર આનંદ જાવીયાનો કાલે જન્મદિન

રાજકોટ : ૧૫ ઓગષ્ટના રોજ રાજકોટ શહેર યુવા ભાજપમાં પ્રશિક્ષણ સેલના કન્વીનર આનંદ જાવીયાનો જન્મદિવસ છે. શ્રી રાધે રાધે ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેઓ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટમાં જ્ઞાતિ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ)ની આગેવાનીમાં સાંસ્કૃતિક રમત ગમત સમિતિમાં યુવા આગેવાન છે. મો. ૯૦૩૩૪ ૪૩૪૨૩.

(3:27 pm IST)