Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જેતપુરના ''અકિલા''ના વરિષ્ઠ પત્રકાર નાનુભાઇ ઓઝાનો જન્મદિન

જેતપુર તા. ૮ : શહેરમાં જેમણે પત્રકારીત્વની ઉજળી કારકિર્દિ બનાવનાર ''અકિલા''ના વરિષ્ઠ પત્રકાર નાનુભાઇ ઓઝાનો આજે જન્મ દિવસ છે.

નાની ઉંમરથી જ અખબાર જગત સાથે જોડાયેલ હોય તેમનું નામ ખુબ માનપૂર્વક લેવામાં આવે છે.  ઇમાનદારી, નીષ્પક્ષતા નીડકરતા જેમના સીધાંતો છે. તેમના જન્મદિવસ નીમીતે સવારથીજ મો. ૯૯૯૮પ પ૩૮પ૬ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(3:45 pm IST)