Gujarati News

Gujarati News

News of Monday, 6th August 2018

જામનગર ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે. એમ. જાનીનો જન્મદિન

રાજકોટ : જામનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી કે.એમ. જાનીનો જન્મ તા. ૬ ઓગષ્ટ ૧૯૬૪ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહેસાણા જિલ્લાના વતની છે. આ અગાઉ વડોદરા ખાતે નર્મદા વિભાગના અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા હતાં.

ફો નં. ૦ર૮૮-ર૭પપ૯૭૦, મો. ૯પપ૮૮ ૧પ૮૮૧ -જામનગર (૮.૭)

 

(12:01 pm IST)