Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

સફાઈ કામદાર વિકાસ નિગમના ચેરમેન અને એમ.ડી. એચ.કે. પંડયાનો જન્મદિન

રાજકોટઃ. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર શ્રી કે.એચ. પંડયાનો તા. ૧૫ જૂન ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ સચિવાલય કેડરના સંયુકત સચિવ કક્ષાના અધિકારી છે. હાલ નિગમના ચેરમેનનો ચાર્જ પણ તેમના હસ્તક છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૬૯૭૬

મો. ૯૭૨૭૨ ૬૭૨૭૨ ગાંધીનગર

(1:03 pm IST)