Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

જૂનાગઢના અધિક કલેકટર ડી.કે. બારીઆનો કાલે જન્મદિન

રાજકોટઃ જૂનાગઢના નિવાસી અધિક કલેકટર શ્રી ડી.કે. બારીઆનો જન્મ તા. ૧૬ જૂન ૧૯૬૫ના દિવસે થયેલ. આવતીકાલે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ વાણિજ્ય સ્નાતક છે. તેઓ મૂળ દાહોદના વતની છે. તેમણે ૧૯૯૬થી ૧૯૯૮ પ્રોબેશન પીરીયડ રાજકોટમાં વિતાવેલ. અગાઉ અમરેલીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, દ્વારકામાં પ્રાંત અધિકારી, નર્મદામાં નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે.

ફોન નં. ૦૨૮૫ - ૨૬૩૬૬૬૬,

મો. ૯૯૭૮૪ ૦૫૨૧૧ - જૂનાગઢ

(1:02 pm IST)