Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

બજરંગવાડી વેપારી એસો.ના પ્રમુખ ઘનશ્યામસિંહનો જન્મદિન

રાજકોટ તા. ૧ર : શહેર ભાજપ અને વોર્ડ નં.૨ ના ઉપપ્રમુખ તથા બજરંગવાડી વેપારી એસો.ના ખજાનચી ઘનશ્યામસિંહ (ભાણુભા) નો આજે જન્મ દિવસ છે. સફળ જીવનના ૩૬ માં વર્ષમાં પ્રવેશી રહેલ ઘનશ્યામસિંહ (મો.૮૧૫૪૦ ૪૫૬૩૫) અનેક સામાજીક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

(11:39 am IST)