Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ઉર્જા વિભાગના અધિક સચિવ વિજયસિંહ વાઘેલાનો જન્મદિન

રાજકોટ  : ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી વિજયસિંહ વાઘેલાનો જન્મ તા. ૫ જુન ૧૯૫૯ ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ૨૦૦૫ ની બેંચના આઇ.એ.એસ. કેડરના અધિકારી અનેમુળ અમદાવાદ પંથકના વતની છે. અગાઉ જામનગર જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, અમદાવાદ, વડોદરા અને પંચ મહાલમાં જિલ્લા વિકાસ અધિકારી મહીસાગરમાં જીલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે. ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૭૮૧, મો. ૯૯૭૮૪ ૦૯૭૫૧ ગાંધીનગર

(3:28 pm IST)